માથ્થીની સુવાર્તામાં, આ લખ્યું છે કે જેઓ પરમેશ્વરની ઈચ્છા પર ચાલે છે તેઓ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરશે;
“સદા આનંદ કરો,” આ શબ્દો પણ પરમેશ્વરની ઈચ્છા છે, અને આપણે ખરેખરમાં તેનું પાલન કરવું જોઈએ.
આવો આપણે ઘણા બધા લોકોની દોરવણી પરમેશ્વર તરફ કરીએ, જે આપણને ધન્ય સાબ્બાથ પ્રદાન કરે છે,
આપણી પ્રાર્થનાઓ દ્વારા પવિત્ર આત્મા પ્રદાન કરે છે, અને અનંત સ્વર્ગના રાજ્યને મંજૂરી આપે છે,
જેથી આપણે બધા સાથે મળીને આનંદમય જીવન જીવી શકીએ.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ