આ દુનિયાની બધી વસ્તુઓ પરમેશ્વરની ઈચ્છાથી બનાવવામાં આવી છે.
પરમેશ્વરે માતાઓ દ્વારા જીવન પ્રાપ્ત કરવા માટે બધી જીવંત વસ્તુઓ બનાવી છે.
આ સ્વર્ગીય માતાના અસ્તિત્વને જાણવાની પરમેશ્વરની મહાન ઈચ્છા છે, જે માનવજાતિને અનંત જીવન આપે છે.
માણસ પિતા પરમેશ્વરના સ્વરૂપમાં બનાવવામાં આવ્યો હતો જેમની પાસે નર સ્વરૂપ છે,
અને સ્ત્રી માતા પરમેશ્વરના સ્વરૂપમાં બનાવવામાં આવી હતી જેમની પાસે નારી સ્વરૂપ છે.
જેમ લોકોએ હજારો વર્ષોથી પરમેશ્વરના નર સ્વરૂપને “પિતા” કહ્યા છે, તેમ આપણે માતા પરમેશ્વરનો
અહેસાસ કરવો જોઈએ જેમના વિશે બાઇબલ સાક્ષી આપે છે અને તેમને ગ્રહણ કરવા જોઈએ.
આ તે ડહાપણ છે જે આપણને સ્વર્ગમાં લઇ જાય છે.
પણ ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે. . . .
આપણે દાસીનાં છોકરાં નથી, પણ પરણેતરનાં છીએ.
ગલાતીઓ 4:26–31
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ