માણસોની આજ્ઞા વ્યર્થ છે અને આપણને ક્યારેય ઉદ્ધાર નથી આપી શકતી.
આજકાલ, એકમાત્ર ચર્ચ જે સાબ્બાથ દિવસ અને પાસ્ખા મનાવે છે અને
ઈસુ ખ્રિસ્તના નમૂના પ્રમાણે ખ્રિસ્તની સુવાર્તાનો પ્રચાર કરે છે, તે ચર્ચ ઓફ ગોડ છે.
મનુષ્યની ઈચ્છાથી બાઇબલનું સાચું અર્થઘટન ન કરી શકાતું હોવાથી,
તેથી ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર બાઇબલનું મર્મ પ્રગટ કરવા
અને આપણને સ્વર્ગ જવાનો માર્ગ બતાવવા માટે પૃથ્વી પર આવ્યા.
તેના સર્વ પત્રોમાં પણ આ વાતો વિષે તેણે એમ જ કહ્યું છે. તે પત્રોમાં કેટલીક વાતો સમજવાને અઘરી છે,
અને જેમ બીજા લેખોનો તેમ એ વાતોનો પણ અજ્ઞાન તથા અસ્થિર માણસો પોતાના નાશને માટે મારીમચડીને અવળો અર્થ કરે છે.
2 પિતર 3:16
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ