પ્રેરિત યોહાને ભવિષ્યવાણી કરી કે માત્ર આત્મા અને કન્યા જ માનવજાતિને જીવનનું પાણી આપી શકે છે.
આપણે બાઇબલના શબ્દોની તપાસ કરીને જાણી શકીએ છીએ કે આત્મા અને કન્યા કોણ છે;
પરમેશ્વરે પરમેશ્વરના સ્વરૂપમાં નર અને નારી બનાવ્યા અને ઉપરની યરૂશાલેમ
આપણી માતા છે જેમ ગલાતીઓની પુસ્તકમાં લખવામાં આવ્યું છે.
તે પિતા ખ્રિસ્ત આન સાંગ હોંગ છે, જે આત્માના રૂપમાં આવ્યા છે, અને માતા પરમેશ્વર છે.
વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ તે છે જ્યાં પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર માનવજાતિને પાપોની ક્ષમા, અનંત જીવન અને તારણ પ્રાપ્ત કરવા માટે બોલાવે છે.
ચર્ચ “પિતા”, “માતા”, “ભાઈ” અને “બહેન” શીર્ષકોનો ઉપયોગ કરે છે તેનું કારણ આ છે કે આખી માનવજાતિ સ્વર્ગીય પરિવારના સભ્યો છે.
પરમેશ્વર આપણા પિતા અને આપણી માતા છે.
આત્મા તથા કન્યા બંને કહે છે, “આવો.” જે સાંભળે છે તે એમ કહે કે, “આવો.”
અને જે તરસ્યો હોય તે આવે; જે ચાહે તે જીવનનું પાણી મફત લે.
પ્રકટીકરણ 22:17
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ