જ્યારે ઈસુ, સર્વશક્તિમાન પરમેશ્વર, માનવજાતિને બચાવવા માટે શરીરમાં આવ્યા, તો ઘણા લોકોએ તેમનો તિરસ્કાર કર્યો.
પણ, ઈસુના માથા પર અત્તર રેડનારી સ્ત્રી, જમાદાર, લોહી વહેવાની બીમારીથી પીડિત સ્ત્રી
અને જાખ્ખી જેવા કેટલાક લોકો હતા જેમણે તેમનો આદર કર્યો.
પ્રથમ ચર્ચના સંતોએ આવા વિશ્વાસ સાથે ઈસુને ગ્રહણ કર્યા, અને બદલામાં, તેમણે અનુગ્રહના પવિત્ર આત્માની ભેટ પ્રાપ્ત કરી.
ચર્ચ ઓફ ગોડ ના સભ્યો માને છે કે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર ઉદ્ધારકર્તા છે
જે ભવિષ્યવાણી પ્રમાણે આવ્યા, “પરમેશ્વર પવિત્ર આત્માના યુગમાં આત્મા અને કન્યા તરીકે આવશે,” અને તેમનો આદર કરે છે.
પરમેશ્વર તેમને પાછલા વરસાદનો પવિત્ર આત્મા આપે છે, જે પ્રથમ ચર્ચની સરખામણીમાં મોટો છે,
જે વિશ્વભરમાં પરમેશ્વરની આરાધના કરનારા લોકોના અદ્દભુત કાર્ય તરફ દોરી જાય છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ