મેલ્ખીસેદેકની રીતિ પ્રમાણે ઈસુ સદાના માટે પ્રમુખયાજક બન્યા તેનું કારણ આ છે કે,
આ યુગમાં પણ, નવા કરારનો પાસ્ખાપર્વ છે, જે તેમણે યાજકના રૂપમાં મનાવવો જોઈએ.
જેમ જૂના કરારના સમયમાં મલ્ખીસદેકે ઇબ્રાહિમને રોટલી અને દ્રાક્ષારસનો આશિષ આપ્યો હતો,
તેમ ઈસુએ રોટલી અને દ્રાક્ષારસ દ્વારા માનવજાતિને અનંતજીવનનો આશિષ આપ્યો.
ઈસુની જેમ, બીજી વાર આવનાર ખ્રિસ્ત આન સાંગ હોંગે પણ નવા કરારના પાસ્ખાની રોટલી અને દ્રાક્ષારસ દ્વારા
અનંતજીવનનો આશિષ આપતા, મેલ્ખીસેદેકની રીતિ પ્રમાણે પ્રમુખયાજક તરીકે સેવા કરી.
આ યુગમાં, માત્ર તે લોકો જે નવા કરારના મેલ્ખીસેદેકની રીતિનું પાલન કરે છે, જૂના કરારના હારુનની રીતિનું નહિ,
તે વચનની સંતાન બની શકે છે જે પરમેશ્વરના વચનનો વારસો મેળવે છે.
તે પ્રમાણે ઈશ્વરના પોતના સંકલ્પની નિશ્ચયતા વચનના વારસોને
બતાવવાની ઇચ્છા રાખીને સમ ખાઈને વચ્ચે પડ્યા, . . .
ત્યાં ઈસુએ અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે,
અને મેલ્ખીસેદેકની રીતિ પ્રમાણે તે હંમેશને માટે પ્રમુખયાજક થયા છે.
હિબ્રૂ 6:17–20
એટલે કે વિદેશીઓ, ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તાદ્વારા અમારી સાથે વતનમાં ભાગીદાર,
તેમના શરીરના અવયવો, તથા તેમના વચનના સહભાગી છે.
એફેસીઓ 3:6
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ