ચર્ચ ઓફ ગોડના નવા કરારના સત્યમાં પરમેશ્વરનો પ્રેમ સમાયેલો છે
પ્રથમ ચર્ચના સંતો પાસે અસંખ્ય સતાવણીઓ અને કઠણાઈઓ છતાં વધારે વિશ્વાસ રાખવાનું કારણ આ હતું
કે તેમણે ખ્રિસ્તના મહાન પ્રેમને તેમના ક્રોસ પરના બલિદાન અને નવા કરાર દ્વારા મહેસૂસ કર્યો
અને હંમેશા તેમના હૃદયમાં સ્વર્ગના અનંત રાજ્યની આશા રાખતા, સુવાર્તાનો પ્રચાર કર્યો.
સુવાર્તાની શરૂઆત પિતા અને માતાના પ્રેમને સમજવા અને અહેસાસ કરવાથી થાય છે
જે કોઈ પોતાના સંતોષ માટે સુવાર્તાનું પાલન કરે છે, તે સહેલાઈથી થાકી જાય છે અને જલ્દીથી હાર માની લે છે,
પણ જ્યારે આપણે આ વાતનો સંપૂર્ણ અહેસાસ કરતા કે પિતા ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર આપણા બધા પાપોને
ઉઠાવી રહ્યા છે, સુવાર્તાનું કાર્ય કરીએ છીએ, આપણે પ્રેરિત પાઉલની જેમ આનંદ અને આશાથી ભરેલા હોઈએ છીએ.
કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો,
એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.
યોહાન 3:16
ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? શું વિપત્તિ કે,
વેદના કે, સતાવણી કે, દુકાળ કે, નગ્નતા કે, જોખમ કે, તરવાર? . . .
ઊંચાણ કે ઊંડાણ કે, કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ, ઈશ્વરનો જે પ્રેમ
ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે, તેનાથી આપણને જુદા પાડી શકશે નહિ.
રોમનોને પત્ર 8:35–39
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ