બાઇબલ અને પ્રબોધકો સાક્ષી આપે છે કે ખ્રિસ્તે બીજી વાર આવવાનું કારણ મરણનો નાશ કરવો છે,
એટલે માનવજાતિને અનંત જીવન આપવું, અને તેમને સ્વર્ગના રાજ્યમાં લઈ જવું છે.
માનવજાતિ માટે, જેમણે સ્વર્ગમાં મરણના યોગ્ય પાપ કર્યું છે, અનંતજીવન પ્રાપ્ત કરવાનો એકમાત્ર માર્ગ
પાસ્ખા દ્વારા ઈસુનું માંસ ખાવું અને લોહી પીવું છે, જેમ કે 2,000 વર્ષ પહેલા હતું.
યશાયાની ભવિષ્યવાણી પ્રમાણે કે માત્ર પરમેશ્વર જ એક મિજબાની આયોજિત કરી શકે છે
જે સદાને માટે મરણને રદ કરી દે છે, ચર્ચ ઓફ ગોડ ના સભ્યો ખ્રિસ્ત આન સાંગ હોંગને પરમેશ્વર માને છે
અને પાસ્ખાપર્વ મનાવે છે કેમ કે તે તે છે જેમણે પાસ્ખા દ્વારા મરણનો નાશ કર્યો છે.
જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તેને અનંતજીવન છે.
અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ.
યોહાન 6:54
વળી સૈન્યોના ઈશ્વર યહોવા સર્વ લોકોને આ પર્વત પર . . . અને નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે.
પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે; . . .
તે દિવસે એવું કહેવામાં આવશે, “જુઓ, આ આપણા ઈશ્વર છે;
આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તે આપણને તારશે; . . .”
યશાયા 25:6–9
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ